ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ શંકા મુસ્લિમોનો એક વિભાગ જે પોતાની જાત ને યઝીદ નો બચાવ કરવા માટે કે ઈમામ હુસૈન અ.સ ના કત્લ માટે યઝીદ જવાબદાર નથી માટે નબળા બહાનાઓ બનાવે છે અને પોતાની પીડાઓ માટે શિય્યત ને જવાબદાર ગણાવે છે ,તે આક્ષેપો માંથી એક ખુબજ મોટો આક્ષેપ એ છે કે શિયાઓ એ પોતેજ ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા અને હવે તેઓ આ કાર્ય માટે પસ્તાવો કરે છે જવાબો : ૧,કોણે હમઝા અ.સ ને શહીદ કર્યા ? ૨,સાથીદારો નો રોલ ૩,યઝીદ નો રોલ ૪, શિયાઓ કોણ છે? ૫,યઝીદ નાં સૈનિકો ની ટુકડીઓ શિયા ન હતી જ.હમઝા ને કોણે શહીદ કર્યા? કોણે જ. અમ્માર અ.સ ને શહીદ કર્યા? આ નકામું બહાનું યાદ અપાવે છે કે તે દલીલ ની જે યઝીદ નાં પિતાએ ૧૪૦૦ વર્ષ પહેલા સીફ્ફીન માં રજુ કરી હતી.કારણ કે તે પોતે જવાબદાર હતો જ. અમ્માર ર.અ ને કત્લ કરવામાં જેની તસ્દીક હ.રસુલે ખુદા સ.અ.વ એ કરી હતી હ.અમ્માર ર.અ જે એક મહાન સહાબી છે જેના માટે જન્નત નક્કી છે તેના કત્લ નો દોષ મોઆવિયાએ બચવા માટે હ.અમ
The site is dedicated to the pure soul of Imam Husain(a.s).